પ્રકાશની તરંગ પ્રકૃતિ દ્વારા કઈ ઘટનાઓ સમજાવી શકાય છે?

  • A
    ફોટોઈલેક્ટ્રિક અસર
  • B
    કોમ્પ્ટન અસર
  • C
    વ્યતિકરણ અને વિવર્તન
  • D
    બ્લેક બોડી રેડિયેશન

Explore More

Similar Questions

બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર $25 : 1$ છે. જો વ્યતિકરણ થાય,તો મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા પ્રકાશના બે કિરણો પડદા પર વ્યતિકરણ ભાત રચે છે. જો બિંદુ $A$ પાસે તેમની વચ્ચેનો કળા તફાવત $\pi/2$ હોય અને બિંદુ $B$ પાસે $2\pi$ હોય,તો બિંદુ $A$ અને $B$ પાસેની પરિણામી તીવ્રતાઓ વચ્ચેનો તફાવત શોધો.

Difficult
View Solution

જો બે વ્યતિકરણ કરતા ઉદગમોના કંપવિસ્તારનો ગુણોત્તર $3 : 5$ હોય,તો વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?

Difficult
View Solution

સુસંબદ્ધ ઉદ્દગમોનો પરિણામી કંપવિસ્તાર ...... પર આધાર રાખે છે.

સમાન તીવ્રતાના બે સુસંબદ્ધ ઉદગમો એક બિંદુએ $100$ એકમની મહત્તમ તીવ્રતા ઉત્પન્ન કરે છે. જો એક ઉદગમની પહોળાઈ ઘટાડીને તેની તીવ્રતામાં $36\%$ નો ઘટાડો કરવામાં આવે,તો તે જ બિંદુએ પ્રકાશની તીવ્રતા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo